Skip to Content
Registrations Closed

સમુહ યજ્ઞોપવિત

Add to calendar:

શ્રી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્થાન, રાજકોટ આયોજીત

શ્રી મધુકર શીવલાલ ખીરા પરિવાર દ્વારા પુરસ્કૃત " સમુહ યજ્ઞોપવિત

તારીખ : ૧૪/૦૫/૨૦૨૫ બુધવાર 

સમય : સવારે ૭:૩૦ થી બપોરે ૧:૦૦ કલાકે

સ્થળ : સમસ્ત બ્રાહ્મણ બોર્ડીંગ, ૬ રજપુતપરા, એસ.ટી. બસપોર્ટથી નજીક, રાજકોટ